• સોમવાર, 08 જૂન, 2026

મુંબઈ ઍરપોર્ટ પર દાણચોરીથી લવાયેલું ત્રણ કિલો સોનું જપ્ત

ભાજપના પદાધિકારી, ઍરપોર્ટના કર્મચારી સહિત સાતની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કેન્દ્રીય તપાસ એજન્સી ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ  અૉપરેશન ગોલ્ડન નેક્સસ અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી રૂા. પાંચ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ