• શનિવાર, 20 જૂન, 2026

નિષ્ઠા છે, પણ લોકોના કામ ન કરી શકાય તો શું કામનું? : સાંસદ નિંબાળકર

ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનારા સાંસદે પહેલી વખત મોઢું ખોલ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : ઉદ્ધવસેનાના છ સાંસદોએ બળવો કરી પોતાનું અલગ જૂથ બનાવવાના પ્રયાસ હાથ ધર્યાં છે અને આ બાબતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે. જો કે હજી સુધી છ સાંસદો પક્ષાંતર કરી એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ રહ્યા છે એ વિશે કોઈ ફોડ નહોતો પાડયો એટલે તેમના વિશે જાતજાની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ