મુંબઈ, તા. 20 : મુંબઈમાં ગત બે દિવસમાં પારિવારિક વિવાદમાં હત્યાની ત્રણ ઘટનાઓ નોંધાઈ છે. ખાર (પશ્ચિમ)માં બાંધકામ હેઠળની ઈમારતમાં રવિશંકર ગિરી નામના શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. રવિશંકરના સગીરવયના ભત્રીજાની હિલચાલ.....
મુંબઈ, તા. 20 : મુંબઈમાં ગત બે દિવસમાં પારિવારિક વિવાદમાં હત્યાની ત્રણ ઘટનાઓ નોંધાઈ છે. ખાર (પશ્ચિમ)માં બાંધકામ હેઠળની ઈમારતમાં રવિશંકર ગિરી નામના શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. રવિશંકરના સગીરવયના ભત્રીજાની હિલચાલ.....