• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

પતિ-પત્ની વચ્ચે અસહમતી ક્રૂરતા ન ગણાય : હાઈ કોર્ટ

નાગપુર ખંડપીઠે પતિની છૂટાછેડાની અરજી નકારી

મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : બદલાતા સમય પ્રમાણે દંપતિ વચ્ચે કોઇ મુદે અસહમતિને ક્રૂરતા કે અત્યાચાર માની શકાય અને આવા આધારે છૂટાછેડા પણ આપી શકાય, એમ બૉમ્બે હાઇ કોર્ટે જણાવ્યું હતું. એક પતિએ પત્ની સાથે છૂટાછેડા લેવા કરેલી....