રાષ્ટ્રપતિને દિશા નિર્દેશ આપવાની સુપ્રીમ કોર્ટની ચેષ્ટાને ગેરબંધારણીય ગણાવી
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા. 22 : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરી વાર ન્યાયપાલિકા અને કાર્યપાલિકાના અધિકાર ક્ષેત્ર સંબંધી મોટું નિવેદન આપ્યું છે. ભારતીય બંધારણના અમલની અમૃતમહોત્સવી પ્રસંગે દિલ્હી યુનિવર્સિટીમાં આયોજિત ‘કર્તવ્યમ’ સમારોહના મુખ્ય અતિથિ ધનખડે સંબોધનમાં....