• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ભારતે ચાબહાર પોર્ટનું નિયંત્રણ છોડયું : કૉંગ્રેસ

નવી દિલ્હી,  તા.16 : કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઈરાનના ચાબહાર બંદર પરથી નિયંત્રણ છોડવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આવું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણના.....