રાષ્ટ્રપતિએ સંસદનાં ભાષણમાં વ્યક્ત કરી નાખી દહેશત : કાશ્મીર મુદ્દે પૂંછડી વાંકીની વાંકી
નવી દિલ્હી, તા.3:
અફઘાનિસ્તાન સામે ઘર્ષણમાં ઉતરેલા પાકિસ્તાનને હવે ભારત પણ કોઈ આક્રમણ કરે તેવી ભીતિએ
ફફડાટ પેઠી ગયો છે અને તેનો આ ડર હવે જાહેરમાં બહાર પણ આવવા લાગ્યો છે. પાકિસ્તાનની
સંસદમાં રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીએ દાવો કર્યો હતો કે, ભારત વધુ એક યુદ્ધની તૈયારીમાં….