આપ સાંસદ સ્વાતિ માલીવાલે વર્ણવી આપવીતી
નવી દિલ્હી, તા.23 : આમ આદમી પાર્ટીના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલ મીડિયા સમક્ષ આવ્યાં છે અને ઇન્ટરવ્યૂમાં એ બનાવ અંગે આપવિતી વર્ણવી છે. તેમણે જણાવ્યું કે, 13મી મેના રોજ મુખ્ય પ્રધાન કેજરીવાલનાં નિવાસસ્થાને તેમના સહયોગી બિભવ કુમારે તેને 7-8 લાફા માર્યા હતા અને પગ પકડીને ઢસડી હતી. માલીવાલે દાવો કર્યો કે જ્યારે બિભવે તેની....