• બુધવાર, 04 માર્ચ, 2026

સંયુક્ત આરબ અમીરાતમાં અટવાયેલા ભારતીયો માટે શિંદેની બે વિમાનની વ્યવસ્થા

મદદ માટે હેલ્પલાઈન નંબર +971503654357 ઉપર સંપર્ક સાધો

મુંબઈ, તા. 3 (પીટીઆઇ) : અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે સયુક્ત આરબ અમીરાતમાં અટવાઈ પડેલા 164 ભારતીયોને સ્વદેશ લાવવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બે વિમાનની વ્યવસ્થા કરી છે. મહારાષ્ટ્ર સરકારે આ યુદ્ધને કારણે મધ્ય-પૂર્વના દેશોમાં અટવાઈ પડેલા ભારતીય નાગરિકો માટે ઇમર્જન્સી વૉટ્સઍપ….