પામતેલની આયાત 10 માસના નીચલા સ્તરે
નવી દિલ્હી, તા. 11 (એજન્સીસ) : ગત માર્ચ મહિનામાં દેશની પામતેલની આયાત દસ મહિનાના નીચલા સ્તરે પહોંચી છે. ખાદ્યતેલની રિફાનરીઓને ઊંચા ભાવના કારણે પામતેલના સ્થાને સન ફ્લાવર તેલની આયાત કરવાની ફરજ પડતાં આ તેલની આયાત ઘટી છે, જ્યારે બીજી તરફ સન ફ્લાવર અથવા સૂર્યમુખી તેલની.....