• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિલીનીકરણ વિશે અજિતદાદાએ કહ્યું નહોતું : ફડણવીસ

અજિતદાદા જૂથના નેતાઓએ આ અંગેના નિવેદનનો જવાબ આપ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : દિવંગત અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે શનિવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાં હતાં ત્યારે તેમનો પુત્ર પાર્થ હાજર નહોતો રહ્યો. એટલું જ નહીં, આ સમયે પાર્થ શરદ પવારને મળવા ગયો હતો એટલે સુનેત્રા પવારની જગ્યાએ પાર્થને રાજ્યસભામાં મોકલવામાં ભાજપનો વિરોધ હોવાની ચર્ચા ઊભી….