બજેટમાં વેરામુક્તિ, ટેકાના ભાવ, વરિષ્ઠ નાગરિકોને રાહત જેવી કોઇ ઘોષણા નહીં
નવી દિલ્હી, તા. 1 : દેશનો
સામાન્ય માણસ જે રાહતો મળવા પર મીટ માંડી બેઠો હતો, તેવી ઘણી રાહતોની ઘોષણા નહીં થવાથી
મધ્યમવર્ગથી માંડીને કિસાનો સહિત સમુદાયોની આશા તૂટી છે.
* આવકવેરામાં છૂટ નહીં : અગાઉનાં
બજેટમાં દેશના કરદાતાઓ માટે 12 લાખ સુધીની વાર્ષિક આવક પર વેરામુક્તિની ઘોષણા કરાઇ
હતી, જે આ વખતે વધારીને 13થી 14 લાખ સુધી થવાની આશા ફળી….