બલૂચોના હુમલા બાદ પાક. સેનાની જવાબી કાર્યવાહી : ભારતે પાકે. મૂકેલું આળ ફગાવ્યું
નવીદિલ્હી,તા.1: પાકિસ્તાનમાં
બલૂચિસ્તાન જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવી રીતે ચોતરફે દારૂગોળાની ગંધ ફેલાઈ
ગઈ છે. બળવાખોર બલૂચોની ગર્જનાથી સમગ્ર બલૂચિસ્તાન કંપી ઉઠ્યું છે. જોકે આ હુમલાથી
ઘવાયેલા પાકિસ્તાને જવાબી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં 200 બળવાખોરોને
ઠાર માર્યાનો દાવો કરવામાં….