• શુક્રવાર, 20 માર્ચ, 2026

કથિત અંકશાસ્ત્રી અશોક ખરાતે અશ્લીલ વીડિયો જાહેર કરવાને નામે ત્રણ કરોડની માગણી કરેલી

નાસિક પોલીસની તપાસમાં જણાઈ આવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : નાસિકના કથિત અંકશાસ્ત્રી અશોક ખરાતની બળાત્કાર કરવાના આરોપર ધરપકડ કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આરોપી હાઈ પ્રોફાઈલ લોકોના ભવિષ્યની આગાહી કરતો હતો. આરોપીએ રાજકીય નેતા સહિત વરિષ્ઠ પ્રશાસકીય અધિકારી અને અભિનેત્રીઓને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું જણાઈ આવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક