• સોમવાર, 27 એપ્રિલ, 2026

15 કલાકમાં મુંબઈથી બેંગલુરુ

વંદે ભારત સ્લીપર ટ્રેન જુલાઈ-અૉગસ્ટ મહિનાથી દોડશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 :  મુંબઈથી બૅન્ગલુરુનો પ્રવાસ ટૂંક સમયમાં સરળ અને આરામદાયક બનશે. જુલાઈ-અૉગસ્ટ મહિનાથી આ બંને શહેર વચ્ચે દેશની બીજી વંદે ભારત સ્લીપર કૉચ ટ્રેનની શરૂઆત થવાની જાહેરાત રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી છે. આ સ્લીપર ટ્રેન કેએસઆર બૅન્ગલુરુથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ