વિરોધને અવગણી શિવસેનાએ આપી બચ્ચુ કડુ અને ડૉ. ગોરેને ઉમેદવારી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી કુલ દસ બેઠકો માટે ઉમેદવારી
નોંધાવવાના અંતિમ દિવસે અત્યાર સુધીમાં દસ ઉમેદવારીપત્રો ભરાયાં છે. તેથી ચૂંટણી યોજવી
નહીં પડે અને બધા જ ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે એ સ્પષ્ટ છે. તેથી આવતી 12મી મેના દિવસે
મતદાન યોજવાની જરૂર નહીં પડે. આ ચૂંટણીમાં ભાજપ તરફથી સુનીલ કર્જતકર,....