પત્રકારો સાથેની વાતચીતમાં કમિશનર તુકારામ મુંઢેએ માહિતી આપી
મુંબઈ, તા. 27 : ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન વિભાગે કમિશનર તુકારામ મુંઢેના
માર્ગદર્શન હેઠળ હાથ ધરેલી સઘન કાર્યવાહીને લીધે ખાદ્યપદાર્થો અને દવાઓની ગુણવત્તામાં
સકારાત્મક ફેરફાર થયો છે. સામાન્યજનોએ પણ આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ આપી
16,000 ફરિયાદો નોંધાવી છે. સાચા અર્થમાં આ લોકચળવળ હોવાની લાગણી....