• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

નેપાળની કુદરતી આપદામાં સપડાઈ માનસી પારેખ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી માનસી પારેખે હાલમાં કૈલાસ માનસરોવરની યાત્રા પૂરી કરી છે પણ પછી નેપાળમાં આવેલી કુદરતી આપદામાં તે સપડાઈ ગઈ છે. તિબેટ નેપાળની સીમા પર આવેલા આ પ્રાકૃતિક કહેરની વચ્ચે માનસી જેવા સેંકડો યાત્રાળુઓ ફસાયા છે અથવા ગૂમ થયા છે. માનસી ત્યાં હાજર હતી ત્યારે આ દુર્ઘટના....

ઇ-પેપરના નવા શુલ્ક