અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.27: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના
પ્રવાસે આવ્યા છે. તેમણે પ્રથમ દિવસે અમરેલી ખાતે દુધાળામાં એક કાર્યક્રમમાં હાજરી
આપી હતી. ત્યારબાદ તેઓ બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા જ્યાં તેમની અધ્યક્ષતામાં શાહીબાગ
ખાતે આવેલા સર્કિટ હાઉસમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ....