• ગુરુવાર, 09 મે, 2024

કેજરીવાલે અંગત હિતને પ્રાથમિકતા આપી, માત્ર સત્તાનો મોહ : દિલ્હી હાઈ કોર્ટ

બે લાખ છાત્રને પુસ્તકો મળવાની અરજી

નવી દિલ્હી, તા. 26 : દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી નગર નિગમની બે લાખ છાત્રને પાઠયપુસ્તક ઉપલબ્ધ કરાવી શકવા બદલ ઝાટકણી કાઢી છે અને સ્થિતિની આકરા શબ્દોમાં ટીકા કરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી સરકારની  દિલચસ્પી સત્તામાં યથાવત રહેવાની છે અને ધરપકડ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ