§ વિશ્વ બૅન્કના અધ્યક્ષ અજય બંગાએ કહ્યું અમારી માત્ર મધ્યસ્થની ભૂમિકા
નવી દિલ્હી, તા. 9 : આતંકવાદનો ઉછેર અને
આળ-પંપાળ કરતું પાકિસ્તાન ચોમેરથી ભીંસમાં આવ્યું છે. પહેલગામના નરસંહાર બાદ ભારતે
સિંધુ જળ કરાર સ્થગિત કરી નાખ્યો છે, ત્યારે વર્લ્ડબેન્કે જણાવ્યું છે કે, આ સંધિમાં
અમારી ભૂમિકા માત્ર મધ્યસ્થની છે અને તે ભારતને કરારનું પાલન કરવાનું દબાણ કરી.....