• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ઈરાનના ચાબહાર સીપોર્ટ માટે એક પૈસો નહીં આપે સરકાર

બજેટમાં ફાળવણી ન થઈ : ચીન ઈરાનમાં પકડ મજબૂત કરશે તેવી વિશેષજ્ઞોને ચિંતા

નવી દિલ્હી, તા. 2 : ભારત માટે રણનીતિક સ્તરે મહત્ત્વનું માનવામાં આવતા ઈરાનના ચાબહાર પોર્ટમાં રોકાણથી સરકારે આ વખતે હાથ પાછા ખેંચી લીધા છે. ભારત સરકાર છેલ્લાં ઘણાં વર્ષથી ચાબહાર માટે ઓછામાં ઓછા 100 કરોડનું બજેટ ફાળવતી રહી છે. જો કે સામાન્ય બજેટ 2026-27માં એક પણ રૂપિયો ચાબહાર માટે….