રામ મંદિર હુમલાના કેસના આરોપી
ફરીદાબાદ, તા.
9 : હરિયાણામાં ફરીદાબાદની જેલમાં 20 વર્ષીય આતંકવાદી અબ્દુલ રહેમાનની હત્યા કરી દેવાઇ
હતી. હત્યાના આરોપમાં કેદ અરુણ ચૌધરી ઉર્ફે અબ્બુ જટ નામના કેદીએ રહેમાન ઉપર તીક્ષ્ણ
હથિયારથી હુમલો કર્યો હતો. ગુજરાત એટીએસ અને આઇબીની મદદથી રહેમાનની બીજી માર્ચ,
2025ના ધરપકડ કરાઇ….