એસીબીના રિપોર્ટમાં લાંચ લેવા બદલ નીચલી શ્રેણીના કર્મચારી પકડાતા હોવાનું જણાયું
મુંબઈ, તા. 9
: ભ્રષ્ટાચાર વિરોધી પથક (ઍન્ટિ-કરપ્શન બ્યુરો-એસીબી)એ લાંચખોરી સામે ગયા વર્ષે વ્યાપક
અભિયાન ચલાવ્યું હતું. એસીબીના અધિકારીઓએ 669 જેટલાં પ્રકરણમાં જાળ બિછાવીને 988 આરોપીઓને
રંગે હાથ ઝડપી લીધા હતા. લાંચખોરીના કેસમાં મહેસૂલ અને પોલીસ વિભાગ સૌથી આગળ…..