ઢાકા, તા. 23 : બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો કાર્યકાળ ખતમ થયા બાદ અને સામાન્ય ચૂંટણી બાદ નવી સરકાર બનતા પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનનું વલણ બદલાયું છે. આટલા દિવસથી મોહમ્મદ યૂનુસની આગેવાનીમાં ચાલતી વચગાળાની સરકાર ઉપર તેમણે એક પણ સવાલ કર્યો નહોતો. હવે શહાબુદ્દીને કહ્યું છે કે રખેવાળ સરકારના....