ઉપરાજ્યપાલ અને શ્રાઈન બોર્ડ અધ્યક્ષ મનોજસિંહ જોડાયા; તમામ તૈયારીઓ પૂરી
શ્રીનગર, તા. 29 : અમરનાથ
યાત્રા શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં સોમવારે બાબા બર્ફાનીની પહેલી પૂજા થઈ હતી. કાશ્મીરના
ઉપરાજ્યપાલ અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજસિંહ જોડાયા હતા. આ વર્ષે ત્રીજી
જુલાઈથી બાલતાલ અને પહેલગામ બન્ને માર્ગ પરથી યાત્રા શરૂ થશે. યાત્રા 28મી ઓગસ્ટના
રક્ષાબંધનના દિવસે પૂરી....