એશિયા કપ બહિષ્કારની ધમકી પોકળ પુરવાર
દુબઇ, તા.16: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન
વચ્ચેના હેન્ડશેક વિવાદ પર આઇસીસીએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા
અને કારમી હારથી હતાશ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મેચ રેફરી એન્ડી પાયક્રોફટને
હટાવવાની માગ કરી હતી અને અન્યથા એશિયા કપ બહિષ્કારની ચીમકી આપી….