ક્શિક્ષણ-કેળવણી ક્ષેત્રના ઉત્કર્ષના `જન્મભૂમિ જૂથ'ના મહાપ્રકલ્પને સાંપડશે બાપુના આશીર્વાદ
રાજકોટ તા. 28 : રાજકોટના આંગણે મોરારિબાપુની રામકથાનો પાવન અવસર ફરી એક વાર
આવ્યો છે. ફૂલછાબ અત્યંત ગૌરવ સાથે ગુરુપુર્ણિમાના પાવન અવસરે એ ઘોષણા કરી રહ્યું છે
કે 2027ના આરંભે રાજકોટમાં મોરારિબાપુની રામકથાનું આયોજન ફૂલછાબ દ્વારા કરવામાં આવ્યું
છે. મોરારિબાપુ અને ફૂલછાબનો સંબંધ સાડા....