• રવિવાર, 15 જૂન, 2025

ઍરલાઈન્સેએ ભાડાંમાં વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો

અમદાવાદમાં વિમાન ક્રેશ બાદ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ વધી શકે છે 

નવી દિલ્હી, તા.13 : એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ હવાઈ યાત્રીઓને વધુ એક ઝટકો લાગવાનો છે. ઘણી એરલાઈન્સે તેમના ભાડામાં વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. ઈન્શ્યોરન્સ બ્રોકર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ નરેદ્ર ભારિંડવાલનું કહેવું છે કે, એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ વિમાન કંપનીઓના ઈન્શ્યોરન્સનું....