મુંબઈ, તા. 13 : સોમવારે મુંબ્રા સ્ટેશન પાસે થયેલા અકસ્માતમાં આઠ પ્રવાસીઓ ઘાયલ અને ચાર જણનું મૃત્યુ થયા બાદ અકસ્માતનાં કારણો અને ભવિષ્યની ઉપાયયોજના બાબતે દરરોજ નવા પર્યાયો સૂચવવામાં આવી રહ્યા છે. એમાં મુખ્ય મુદ્દો ભીડનું વિભાજન કરવાનો છે. કર્જત, બદલાપુર અને કસારા, આસનગાંવથી મુંબઈ દિશામાં.....