નવી દિલ્હી, તા. 13 : અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટારેસ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સહિત વિશ્વભરના નેતાઓએ પ્રતિક્રિયા આપતા ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ વિમાન દુર્ઘટનામાં 242 લોકોના મૃત્યુ થયા.....