આસામમાં ધુબરીના મંદિર બહાર ગૌમાંસ ફેંકાતાં તણાવ
ગુવાહાટી, તા.
13 : આસામના ધુબરી જિલ્લામાં તાજેતરમાં થયેલા કોમી તણાવ બાદ મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા
સરમાએ જણાવ્યું હતું કે, આ વખતે ઇદ પર કેટલાક અસામાજિક તત્ત્વોએ ધુબરીનાં હનુમાન મંદિરમાં
ગૌમાંસ ફેંકીને ઘૃણાસ્પદ અને નિંદનીય ગુનો
કર્યો છે. એક ચોક્કસ વર્ગ મંદિરોને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી સક્રિય.....