• રવિવાર, 15 જૂન, 2025

મુખ્ય પ્રધાન સરમાનો ગોળી મારવાનો આદેશ

આસામમાં ધુબરીના મંદિર બહાર ગૌમાંસ ફેંકાતાં તણાવ

ગુવાહાટી, તા. 13 : આસામના ધુબરી જિલ્લામાં તાજેતરમાં થયેલા કોમી તણાવ બાદ મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, આ વખતે ઇદ પર કેટલાક અસામાજિક તત્ત્વોએ ધુબરીનાં હનુમાન મંદિરમાં ગૌમાંસ ફેંકીને  ઘૃણાસ્પદ અને નિંદનીય ગુનો કર્યો છે. એક ચોક્કસ વર્ગ મંદિરોને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી સક્રિય.....