નવી દિલ્હી તા.13 : અમદાવાદમાં વિમાન ક્રેશ થયા બાદ તાતા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરને મૃતકોના પરિવારજનોને રૂ.1-1 કરોડની સહાય જાહેર કરી છે. પરંતુ આ સહાય અંગે દ્વિધા એ હતી છે કે આ રકમ માત્ર મુસાફરોના પરિવારજનોને જ મળશે કે મેડિકલ કોલેજની મેસમાં મૃત્યુ પામેલા તબીબી વિદ્યાર્થીઓના.....