• રવિવાર, 15 જૂન, 2025

અમદાવાદ જેવી દુર્ઘટના થવાની રાહ જોવાની?

મુંબઈ ઍરપોર્ટ પરિસરની ઝૂંપડપટ્ટી, ઈમારતોનું રિડેવલપમેન્ટ ક્યારે?

મુંબઈ, તા. 13 : મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી રોજ સેંકડો વિમાન ઉડાણ ભરે છે. જોકે, વિમાનની નીચે આવેલા ચારથી પાંચ માળના ઝૂંપડાં ગમે ત્યારે મોટા સંકટનું કારણ બની શકે છે. આ ઝૂંપડાં હટાવવા માટે વિરોધ થઈ રહ્યો હોવાથી ભવિષ્યમાં દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની? એવો સવાલ પણ ઊભો થઈ.....