મુંબઈ ઍરપોર્ટ પરિસરની ઝૂંપડપટ્ટી, ઈમારતોનું રિડેવલપમેન્ટ ક્યારે?
મુંબઈ, તા.
13 : મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી રોજ સેંકડો વિમાન ઉડાણ ભરે છે. જોકે, વિમાનની નીચે
આવેલા ચારથી પાંચ માળના ઝૂંપડાં ગમે ત્યારે મોટા સંકટનું કારણ બની શકે છે. આ ઝૂંપડાં
હટાવવા માટે વિરોધ થઈ રહ્યો હોવાથી ભવિષ્યમાં દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની?
એવો સવાલ પણ ઊભો થઈ.....