નવી દિલ્હી, તા. 27 : જો કોઈ ચૂંટણી ઉમેદવાર દ્વારા કોઈ ચોક્કસ સમુદાય, સમાજ કે દેશને હાનિ થાય તેવા કોમવાદી અને નફરતી નિવેદન કરવામાં આવે તો તેની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે? તેવો સવાલ કેરળ હાઈકોર્ટે ચૂંટણીપંચને કર્યો છે. કેરળની ગુરુવાયુર વિધાનસભા બેઠકથી ભાજપનાં ઉમેદવાર બી.ગોપાલકૃષ્ણનનાં....