• સોમવાર, 19 મે, 2025

પાકિસ્તાનના નવ અડ્ડામાં સો આતંકવાદીનો ખાતમો

§  ભારતીય સેનાનું અૉપરેશન `સિંદૂર'

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 7 : પહેલગામમાં પર્યટકો ઉપર બર્બર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને છેલ્લા એક પખવાડીયાથી જેનો ડર હતો અને ભારતમાં જે ઉત્સુકતા હતી એવી સચોટ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. એક તરફ દેશમાં મોકડ્રીલની તૈયારી ચાલી રહી હતી.....