• શુક્રવાર, 20 માર્ચ, 2026

ઈરાન યુદ્ધ પર ભારતમાં રાજનીતિ

મોદી સરકારનાં મૌન પર કૉંગ્રેસમાં મતભેદ

થરુરે કહ્યું : કૂટનીતિ, સોનિયા : જવાબદારીથી પીછેહઠ

નવી દિલ્હી, તા. 19 : ઈરાન યુદ્ધ અંગે ભારત સરકારનાં મૌન પર વિરોધ પક્ષ કોંગ્રેસમાં જ મતભેદો સામે આવ્યા છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે સરકારનાં વલણનો બચાવ કરતાં મૌનને જવાબદાર કૂટનીતિ લેખાવી હતી. બીજી તરફ કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારની આ ચૂપકીદીને જવાબદારીથી દૂર ભાગી જવાનું....

ઇ-પેપરના નવા શુલ્ક