• શુક્રવાર, 01 મે, 2026

જબલપુરના બરગી ડેમમાં ક્રૂઝની જળસમાધિ : છનાં મૃત્યુ

29 પર્યટક હતા સવાર, 15 બચાવાયા : 8 હજી લાપતા

ભોપાલ, તા. 30 : મધ્ય પ્રદેશના જબલપુરમાં નર્મદા નદીના બરગી ડેમમાં ગુરૂવારે સાંજે એક મોટી દુર્ઘટના બની હતી. ભારે પવન અને તોફાન વચ્ચે પર્યટકો ભરેલી એક ક્રૂઝ ડૂબી હતી. આ ક્રૂઝમાં 29 લોકો સવાર હતા. જેમાંથી 15 લોકોમાંથી અમુક તરીને બહાર આવ્યા હતા જ્યારે અમુકને પ્રશાસને બચાવી લીધા હતા, આ ઉપરાંત 6 મૃતદેહ....

ઇ-પેપરના નવા શુલ્ક