• ગુરુવાર, 09 મે, 2024

ખૂનખાર શ્વાનો પર પ્રતિબંધ અંગે કેન્દ્રને હાઈ કોર્ટની નોટિસ!

મુંબઈ, તા. 26 : સમગ્ર ભારતમાં 23 ``િવકરાળ'' શ્વાનોની જાતિઓ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રીય પશુપાલન મંત્રાલયના 12 માર્ચના પરિપત્રને પડકારતી એક એનજીઓની અરજી પર બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે કેન્દ્રને નોટિસ ફટકારી હતી. જાહેર સલામતી અને શ્વાનના કરડવાથી મનુષ્યોના થતાં...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ