અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (સીએસએમઆઈએ) પર વ્હીલચૅરની અછતની આકરી ટીકા કરી હતી અને સૂચવ્યું હતું કે, પર્યાપ્ત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેલી ઍરલાઇન્સને ભારે દંડ કરવો.....