• સોમવાર, 19 મે, 2025

મુંબઈ ઍરપોર્ટ પર વ્હીલચૅરની અછતને પગલે હાઈ કોર્ટે ઍરલાઇન્સને દંડની ભલામણ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (સીએસએમઆઈએ) પર વ્હીલચૅરની અછતની આકરી ટીકા કરી હતી અને સૂચવ્યું હતું કે, પર્યાપ્ત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેલી ઍરલાઇન્સને ભારે દંડ કરવો.....