દિવાળીની રાત્રે નવી મુંબઈમાં અગ્નિતાંડવ
આગમાં પતિ-પત્ની-પુત્રી, માતા-પુત્રી અને
વૃદ્ધા જીવતાં ભડથું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : સોમવારે દેશ અને દુનિયામાં લોકો દિવાળીની ઉત્સાહથી
ઉજવણી કરી રહ્યા હતા ત્યારે નવી મુંબઈમાં બે જગ્યાએ લાગેલી ભયંકર આગમાં પતિ-પત્ની-પુત્રી,
માતા-પુત્રી અને બેડરૂમમાં સૂઈ રહેલાં વૃદ્ધા સહિત છ લોકો ભડથું થઈ જતાં તેમનાં કરુણ
મૃત્યુ થયાં હતાં, જ્યારે 14 લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું…..