• ગુરુવાર, 26 માર્ચ, 2026

આઝાદ મેદાનમાં 2000 ડ્રૉન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનો ભવ્ય શો

આ સમયે શિવકલ્યાણ રાજા સ્વર સમારોહનું પણ આયોજન

મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસો અને છત્રપતિ શિવાજી મહારાજના ઉત્કૃષ્ટ ઈતિહાસનો આધુનિક ટેક્નૉલૉજીના માધ્યમથી આકાશમાં 2000 ડ્રૉનના માધ્યમથી શો આયોજિત કરવામાં આવ્યો હોવાનું રાજ્યના સાંસ્કૃતિ પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારે જણાવ્યું હતું. આ ડ્રૉન શો 26 માર્ચ (આજે) અને આવતી કાલે 27 માર્ચે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ