નવી દિલ્હી, તા. 25 : અખાતમાં યુદ્ધને પગલે સર્જાયેલી એલપીજીની ખેંચને લીધે કેટલીક હૉટેલો અને રેસ્ટોરાં દ્વારા વસૂલ કરવામાં આવતા `એલપીજી ચાર્જિસ' એ અયોગ્ય છે તેની વિરુદ્ધ નાગરિકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવી શકે છે એમ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન અૉથોરિટીએ જણાવ્યું છે. `અૉથોરિટી'એ નિવેદન મારફતે....