દેવદર્શનથી પાછો ફરી રહેલો પરિવાર વિખેરાયો
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 1 7 : મહારાષ્ટ્રના મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ પર આજે નાસિકના ઢોંગી બાબા અશોક ખરાતના સહયોગી જિતેન્દ્ર શેળકે અને તેની પત્નીનું કાર અકસ્માતમાં મૃત્યુ થવાની ઘટના બાદ આ જ મહામાર્ગ દેવદર્શન કરી પાછા ફરી રહેલા પરિવાર માટે ગોજારો નીવડયો હતો.પ્રાઈવેટ લક્ઝરી બસ સાથે અથડાયેલી કારના અકસ્માત બાદ....