• શનિવાર, 18 એપ્રિલ, 2026

સંઘ શતાબ્દીના વિજ્ઞાપન માટે સંસ્કૃતિ મંત્રાલયે ખર્ચ્યા રૂા. 76 લાખ

આરટીઆઈમાં સામે આવી માહિતી

નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના 100 વર્ષ પૂરાં થવાના અવસરે અલગ-અલગ પ્રિન્ટ મીડિયામાં જાહેરખબરો માટે રૂા.76,13,129નો ખર્ચ કર્યાનું સામે આવ્યું છે. જાણકારી માહિતીના અધિકાર (આરટીઆઈ) હેઠળ બહાર આવી હતી. મહારાષ્ટ્રના અમરાવતી નિવાસી અજય....