કેરળ હાઈ કોર્ટનો ચુકાદો
તિરુવનંતપુરમ, તા. 3 : કેરળ હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે કે જો પત્ની
કોઈ નોંધપાત્ર કારણ વગર એકલા રહેવાનું નક્કી કરે છે તો છૂટાછેડા પહેલા ભરણપોષણ ચૂકવવાપાત્ર
રહેશે નહીં. આ કેસમાં પત્નીએ અલગ રહેતા સમયથી ભરણપોષણ માગ્યું હતું. હાઈકોર્ટે છૂટાછેડાના
કેસમાં અવલોકન કર્યું કે જો કોઈ પત્ની કોઈ કારણ વગર….