`જન્મભૂમિ પંચાંગ'માં 11 જૂન, પૂર્ણિમાની કુંડળીના આધારે જ્યોતિષીઓએ આગાહી કરેલી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
13 : અમદાવાદથી લંડન જવા ઉડાન ભરનારું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે બપોરે અચાનક તૂટી
પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જૂન મહિનામાં જન્મભૂમિના પંચાંગમાં પ્રસિદ્ધ થયેલા
11 જૂન 2025ની પૂર્ણિમાની કુંડળી આધારિત ઘણાં જ્યોતિષીઓ દ્વારા ભવિષ્યવાણી કરવામાં
આવી હતી કે અગ્નિ તત્ત્વ (સિંહ)માં કેતુ.....