અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ મોદીની પોસ્ટ
નવી દિલ્હી, તા.
13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે અમદાવાદ જઈને વિમાન દુર્ઘટનાના સ્થળની
મુલાકાત લીધી હતી ત્યારબાદ વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલે પહોંચીને દુર્ઘટનામાં ઘાયલ
લોકોને મળ્યા હતા. મોદીએ અકસ્માતમાં જીવિત બચેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશને
પણ મળીને સ્વાસ્થ્ય અંગે....