• રવિવાર, 19 એપ્રિલ, 2026

મનોનીત સાંસદ હરિવંશ નિર્વિરોધ બન્યા રાજ્યસભાના ઉપસભાપતિ

ભારતના સંસદીય ઈતિહાસની પહેલી ઘટના

નવી દિલ્હી, તા. 17 : વરિષ્ઠ પત્રકારમાંથી રાજનેતા બનેલા હરિવંશ નારાણસિંહે ઈતિહાસ રચ્યો હતો. તેઓ રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે સતત ત્રીજી વખત નિર્વિરોધ ચૂંટાયા હતા. વિપક્ષી છાવણી તરફથી પદ માટે કોઈ ઉમેદવાર ઉતારવામાં આવતા નિર્વિરોધ પસંદગી નક્કી થઈ હતી. જેની શુક્રવારે સવારે 11 વાગ્યે સત્તાવાર.....