નવી દિલ્હી, તા.20 : વિમાની કંપની એર ઈન્ડિયાની મોટી ખામી સામે આવી છે જેને કારણે દિલ્હીથી કેનેડા જતી ફ્લાઇટ એઆઈ-185ને ઊડાન ભર્યાના સાત કલાક બાદ પરત દિલ્હી આવવું પડયું હતું. એર ઈન્ડિયાએ પ્રવાસીઓને ભૂલથી બોઈંગ 777-300 ઈઆરની જગ્યાએ 777-200 એલઆરમાં મોકલી દીધા હતા. ઉડ્ડયન નિયમો હેઠળ....